બાબા ઇજ઼રાયલી 🇮🇱 (www.babaisraeli.com માટે)

બાબા ઇજ઼રાયલી 🇮🇱 (www.babaisraeli.com માટે)
6 POSTS0 COMMENTS
https://babaisraeli.com/
આવશ્યકતા છે સ્વામી વિવેકાનંદના આહ્વાન ને જીવંત બનાવવાની કે હે આર્ય! ઉઠો, જાગો અને ત્યા સુધી વિશ્રામ ન કરો જ્યા સુધી તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થઈ જાય. અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સનાતન ના અસ્તિત્વની રક્ષા અને પુનર્સ્થાપના માટે આવનારા સમયમાં આજના સનાતની રાષ્ટ્રવાદીઓ એ 'શ્રી કૃષ્ણ નીતિ', 'ચાણક્ય નીતિ' અને ઇજ઼રાઇલી ચરિત્રો ના સંકલન થી નિર્માણ પામેલી વિચારધારા ને અપનાવીને દરેક પગલું ભરવું પડશે, દરેક કાર્ય કરવું પડશે. આ ક્રાંતિ ને પ્રબળતા થી સક્રિય કરનાર વૈચારિક વ્યક્તિત્વ નું નામ છે બાબા ઈજ઼રાઈલી 🇮🇱 …

TOP AUTHORS

Most Read