ઇસ્લામી આતંકવાદની વિચારધારાનુ મૂળ…

www.babaisraeli.com20201119675435

સામાન્ય રીતે, જેમ કે દરેક લોકો જાણે છે કે, ઇસ્લામી આતંકવાદ એ વિશ્વના તમામ દેશો માટે એક મોટી સમસ્યા રહી છે. અને આખું વિશ્વ તેની સામે લડી રહ્યું છે. વધારે નહી બસ 15-20 વર્ષ પહેલાં સુધી, મોટાભાગના પશ્ચિમી દેશો “ઇસ્લામી આતંકવાદ” ને કાયદો અને વ્યવસ્થાનો મામલો ગણાવી ને, પોતાની નજર ફેરવી લેતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, જ્યારે તેઓને ખુદ ઇસ્લામી આતંકવાદ ના ખરાબ પરિણામનો સામનો કરવો પડ્યો છે, ત્યારે તેમની સમજ માં આવ્યુ કે, ઇસ્લામી આતંકવાદ ને કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બનાવીને તેને અવગણી શકાય નહીં.

જેમ જેમ છેલ્લા 10-15 વર્ષો દરમિયાન વિશ્વ ઇસ્લામી આતંકવાદ પ્રત્યે અસહિષ્ણુ બનતુ ગયુ, તેમ તેમ ઇસ્લામી આતંકવાદીઓ ની પોષક, તેમની બૌદ્ધિક પાંખો એ તેમને પડદા પાછળ સહારો આપવા માટે, વિવિધ રણનીતિ ઓ વિકસિત કરી છે. પ્રથમ નજરે ભલે આ રણનીતિઓ માં દુનિયાએ કંઇક બીજું જોયું હશે, પરંતુ અંતે તો આના કેન્દ્ર માં, દુનિયા માં યેન-કેન પ્રકારે ઈસ્લામ ને સંરક્ષણ આપવુ અને તેના પ્રચાર-પ્રસાર કરવાનો જ હેતુ છે.

આ હકીકતને ઊંડાણથી જાણવા માટે, સૌ પ્રથમ આપણે ઇસ્લામની મૂળ વિચારધારાને સમજવી પડશે, તેના મૂળમાં જ આ બાબત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે આ દુનિયા અલ્લાએ ફક્ત અને ફક્ત મુસલમાનો માટે બનાવી છે. અને બિન-મુસ્લિમોને તેમાં જીવવાનો કોઈ અધિકાર નથી.

કુરાનના કેટલાક નિવેદનો જુઓ-

“હે મુસ્લિમો! તમે બિન મુસ્લિમો સામે લડો. તમારે તેમની સાથે કઠોર વર્તન કરવું જોઈએ.”
-09:123, સૂરા અત-તૌબા, કુરાન

“અને તમે જ્યાં તેમને જુઓ, ત્યાં તેમને મારી નાખો.”
-02:19, સૂરા અલ-બકરા, કુરાન

“કાફીરો સામે ત્યાં સુધી લડતા રહો, જ્યાં સુધી અલ્લાહ નો વિચાર આખી ધરતી પર ન ફેલાઇ જાય.”
-08:39, સુરા અલ-અનફાલ

“હે નબી! કાફીરો સાથે જેહાદ કરો અને તેમની સાથે કઠોર વર્તન કરો. તેમનુ સ્થાન જહન્નુમ (નર્ક) માં છે.”
-09:73, સૂરા અત-તૌબા, અને 66:09, સૂરા અત-તહરીમ, કુરાન

“અલ્લાહે કાફીરો માટે જહન્નુમ (નર્ક) ની આગ તૈયાર કરી રાખી છે.”
-09:68, સૂરા અત-તૌબા, કુરાન

“તે લોકો સાથે લડો, જેઓ અલ્લાહમાં અને તેના (ઇસ્લામ ના) અંતિમ સત્ય માં વિશ્વાસ નથી કરતા. જેઓ તેને હરામ નથી માનતા, જેને અલ્લાહે તેના પયગમ્બર દ્વારા હરામ કરેલ છે. તેમની સાથે ત્યા સુધી યુદ્ધ કરો, જ્યા સુધી તેઓ પરેશાન થઈ ને જઝિયા (ઈસ્લામીક કર) આપવાનું શરૂ ન કરે.”
-09:29, સૂરા અત-તૌબા, કુરાન

“મૂર્તિપૂજા કરનારાઓ અપવિત્ર છે.”
-09:28, સૂરા અત-તૌબા, કુરાન

“જે કોઈ અલ્લાહ સાથે બીજાને પૂજશે અથવા માનશે તે માટે અલ્લાહે જન્નત (સ્વર્ગ) નો નિષેધ કર્યો છે. તેમનું સ્થાન જહન્નુમ (નર્ક) માં છે.”
-05:72, સુરાહ અલ-માયદા, કુરાન

ઉપર આપેલા કુરાનનાં નિવેદનો વાંચી ને એ તો સ્પષ્ટ છે કે, આખા વિશ્વનો ઇસ્લામી સમુદાય આજે ઇસ્લામી વિચારધારા પ્રમાણે જ કાર્ય કરી રહ્યો છે. જેને આપણે ઇસ્લામી આતંકવાદ કહીએ છીએ, તે ખરેખર તો તેમના મજહબ નો પાયા નો હિસ્સો છે. એ કોઈ મોટી વાત નથી કે, આજે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની હિમાયત કરવા વાળા, અહલે ઇસ્લામી (ઇસ્લામ માં માનવા વાળા) લોકો, આવનારા સમયમાં સંપૂર્ણ તાકાત થી ઉપરોક્ત ઇસ્લામી વિચારધારાને લાગુ કરવા કાનૂની પહેલ કરશે, કારણ કે ભારતનું કહેવાતું બિનસાંપ્રદાયિક બંધારણ તમામ લોકો ને, પોત પોતાના મજહબ નું પૂરી નિષ્ઠા થી પાલન કરવા ની અનુમતિ આપે છે.

શલોૐ…!

આ પોસ્ટ આ ભાષાઓ માં ઉપલબ્ધ છે

हिंदी | বাংলা | ગુજરાતી